Naag-paash (નાગપાશ)

  1. home
  2. Books
  3. Naag-paash (નાગપાશ)

Naag-paash (નાગપાશ)

4.58 19 6
Share:

ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય! શું...

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય! શું શ્રીરામનો લંકા જવાનો ઉદ્દેશ્ય માત્ર સીતાને બચાવવાનો હતો? રામાયણનો એવો કયો કાલાતીત અધ્યાય છે, જે મનુષ્યોથીછુપાવવામાં આવ્યો છે? ત્રિકાળદર્શી મહામહોપાધ્યાય સત્યેન્દ્રનાથ ભારતવર્ષના સિદ્ધતાંત્રિકો સાથે શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત ભોંયરામાં નાગપાશતંત્રપ્રયોગને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂર્ણ કરી ચૂક્યા છે! આવનારી કેટલીક સદીઓ માટે એ ભોંયરાનું દ્વાર પવિત્ર નાગબંધમ્ વડે બંધથઈ જાય છે, જેને શક્તિશાળી ગરુડમંત્ર વિના ઉઘાડવું સંભવ નથી! હજારો હિંદુઓની ક્રૂર હત્યા કરનારો નિષ્ઠુર ઇસ્લામિક શાસક ટીપુસુલ્તાન પોતાની સાથે એક એવું રહસ્ય લઈને દફન થાય છે, જેનો સીધો સંબંધ કાળની ગર્તામાં ખોવાઈ ચૂકેલી લંકાનગરી સાથે છે! ગઝવા-એ-હિન્દના મનસૂબાને સાકાર કરવા માટે આતંકવાદીઓ કરોડો લોકોના નિર્મમ નરસંહાર માટેની તૈયારી પૂર્ણ કરી ચૂક્યા છે! શુંવિવાન આર્ય એમના સ્વપ્નને સાકાર થતું રોકી શકશે?

  • Format:Paperback
  • Pages:811 pages
  • Publication:2023
  • Publisher:Navbharat Sahitya Mandir
  • Edition:First
  • Language:guj
  • ISBN10:
  • ISBN13:9789395339414
  • kindle Asin:B0BHDGHH3S

About Author

Parakh Bhatt

Parakh Bhatt

4.30 246 53
View All Books